અગ્નિપથ યોજના 2022 | Agneepath Yojana In Gujarati

Agneepath Yojana

ભારત સરકારે 14 જૂન 2022 ના રોજ શ્રી રાજનાથ સિંહ ના વરદ હસ્તે આ અગ્નિપથ યોજના(Agneepath Yojana) 2022 યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ભારત સરકાર દ્વારા Indian Army માં ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજી લેવામાં આવશે. જેમાં ઉમેદવારો 4 વર્ષ માટે ફરજ બજાવી શકશે. તેમાં પસંદ કરેલ ઉમેદવારને 30000 મહિને પગાર મળશે. જે ચોથા વર્ષે